येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् |
ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रता: ||
भा.गी. 7.28
પરંતુ જે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા મનુષ્યોના
પાપ નષ્ટ થઈ ચૂક્યાં છે,તે દ્વંદ્વ-મોહથી મુક્ત થયેલા
મનુષ્યો દ્રઢનિશ્ચયી થઈને મને સર્વ રીતે ભજે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment