इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत |
सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप ||
भा.गी. 7.27
હે ભરતવંશમાં ઉત્પન્ન શત્રુતાપન અર્જુન !
ઈચ્છા(રાગ) અને દ્વેષથી થવાવાળા દ્વંદ્વ -
મોહને લીધે મોહિત સઘળાં પ્રાણીઓ સંસારમાં
અનાદિકાળથી મૂઢતાને અર્થાત્ જન્મ-મરણને
પ્રાપ્ત થઈ રહ્યા છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment