Wednesday, 9 April 2025

પાપ-કર્મ કરનારા મૂઢ જનો મારા શરણે થતા નથી


न मां दुष्कृतिनो मूढा: प्रपद्यन्ते नराधमा: |
माययापहृतज्ञाना आसुरं भावमाश्रिता: ||
भा.गी. 7.15

માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે, એવા
આસુરી ભાવનો આશ્રય લેનારા અને મનુષ્યોમાં
અત્યંત અધમ તથા પાપ-કર્મ કરનારા મૂઢ જનો
મારા શરણે થતા નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment