Tuesday, 8 April 2025

માત્ર મારું જ શરણ લે


दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया |
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ||
भा.गी. 7.14

કેમ કે મારી આ અલૌકિક ત્રિગુણમયી માયા
પાર કરવી ઘણી કઠિન છે, પરંતુ જે માણસો
માત્ર મારું જ શરણ લે છે તેઓ આ માયાને
તરી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment