Thursday, 17 April 2025

મારા વડે જ નિશ્ચિત કરેલી કામનાપૂર્તિ


स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते |
लभते च तत: कामान्मयैव विहितान्हि तान् ||
भा.गी. 7.22

એ મારા દ્વારા દ્રઢ કરાયેલી શ્રદ્ધાથી યુક્ત થઇ એ
માણસ તે દેવતાની સકામ ભાવથી ઉપાસના કરે
છે અને તેની તે કામના પુરી થાય છે; પરંતુ તે
કામનાપૂર્તિ મારા વડે જ નિશ્ચિત કરેલી હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment