अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धय: |
परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ||
भा.गी. 7.24
અજ્ઞાની મનુષ્યો મારા પરમ, અવિનાશી અને
સર્વશ્રેષ્ઠ ભાવને નહિ જાણતા હોઈ અવ્યક્ત
અર્થાત્ મન-ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદઘન
પરમાત્માને મનુષ્યની જેમ શરીર ધારણ કરવાવાળો મને છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment