Tuesday, 22 April 2025

મને ભક્તિ વિનાનો કોઈ પણ માણસ નથી જાણી શકતો


वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन |
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ||
भा.गी. 7.26

હે અર્જુન ! જે પ્રાણી પૂર્વે થઈ ગયેલા અને વર્તમાનમાં
હયાત છે અને ભવિષ્યમાં થનાર છે આ બધા પ્રાણીઓને
તો હું જાણું છું, પરંતુ મને ભક્તિ વિનાનો કોઈ પણ માણસ
નથી જાણી શકતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment