बलं बलवतां चाहं कामरागविवर्जितम् |
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ||
भा.गी. 7.11
હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! બળવાનોમાં
આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ હું છું
અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે
ધર્મયુક્ત કામ હું છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment