कामैस्तैस्तैर्हृतज्ञाना: प्रपद्यन्तेऽन्यदेवता: |
तं तं नियममास्थाय प्रकृत्या नियता: स्वया ||
भा.गी. 7.20
તે, તે કામનાઓ વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું
છે, એવા માણસો પોત-પોતાની પ્રકૃતિ અર્થાત્
સ્વભાવથી પ્રેરાઈને તે, તે અર્થાત્ દેવતાઓના તે
તે નિયમોને ધારણ કરીને અન્ય દેવતાઓને શરણે
થઇ જાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment