Friday, 25 April 2025

જરા અને મરણમાંથી છૂટવા માટે


जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये |
ते ब्रह्म तद्विदु: कृत्स्नमध्यात्मं कर्म चाखिलम् ||
भा.गी. 7.29

જરા અને મરણમાંથી છૂટવા માટે જેઓ મારે શરણે
થઇને પ્રયત્ન કરે છે, એ માણસો તે બ્રહ્મને, સમગ્ર
અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment