Saturday, 5 April 2025

હું તેમનામાં કે તેઓ મારામાં નથી


ये चैव सात्त्विका भावा राजसास्तामसाश्च ये |
मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि ||
भा.गी. 7.12

જેટલા પણ સાત્ત્વિક ભાવો છે તેમજ જેટલા,
પણ રાજસ તામસ ભાવો છે તે બધા મારાથી
જ થનારા છે એમ તેમને સમજ; એમ હોવા
છતાં પણ વાસ્તવમાં હું તેમનામાં કે તેઓ
મારામાં નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment