Saturday, 12 April 2025

જ્ઞાનીભક્ત તો મારું જ સ્વરૂપ છે


उदारा: सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् |
आस्थित: स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ||
भा.गी. 7.18

પહેલા કહેલા ચારેય ભક્તો ખુબ ઉદાર (શ્રેષ્ઠભાવવાળા)
છે. છતાં એ સર્વેમાં જ્ઞાની તો મારું સ્વરૂપ જ છે
એવો મારો મત છે; કેમકે એ મારાથી અભિન્ન છે અને
જેનાથી ઉત્તમ બીજી કોઈ ગતિ નથી, એવો તે મારામાં
જ સમ્યક્ રીતે સ્થિત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment