तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते |
प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रिय: ||
भा.गी. 7.17
તે ચાર ભક્તોમાંથી હંમેશા મારામાં એકાત્મભાવે
સ્થિત, અનન્ય ભક્તિવાળો જ્ઞાની અર્થાત્ પ્રેમીભક્ત
શ્રેષ્ઠ છે; કેમ કે જ્ઞાની ભક્તને હું અત્યંત પ્રિય છું અને
તે મને અત્યંત પ્રિય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment