Friday, 18 April 2025

મારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે


अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् |
देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ||
भा.गी. 7.23

પરંતુ તે અલ્પબુદ્ધિવાળા મનુષ્યોને તે દેવતાઓની
આરાધનાનું ફળ નાશવાન અંતવાળું જ મળે છે, દેવતાઓને
પૂજનારા દેવતાઓને પામે છે; જયારે મારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment