Saturday, 26 April 2025

અંતકાળે પણ મને જ પામી જાય છે


साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदु: |
प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतस: ||
भा.गी. 7.30

જે માણસો અધિભૂત અને અધિદૈવસહિત તેમજ
અધિયજ્ઞસહિત મને જાણે છે તે મારામાં ચિત્ત
પરોવેલા માણસો અંતકાળે પણ મને જ ઓળખી
લે છે એટલે કે પામી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment