Monday, 21 April 2025

અજન્મા અને અવિનાશી


नाहं प्रकाश: सर्वस्य योगमायासमावृत: |
मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् ||
भा.गी. 7.25

આ જે અજ્ઞાની જનસમુદાય મુજ અજન્મા અને
અવિનાશીને સારી પેઠે જાણતો (માનતો) નથી,
તે સૌની સામે પોતાની યોગમાયા વડે સારી રીતે
ઢંકાયેલો હું પ્રગટ નથી થતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment