नाहं प्रकाश: सर्वस्य योगमायासमावृत: |
मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् ||
भा.गी. 7.25
આ જે અજ્ઞાની જનસમુદાય મુજ અજન્મા અને
અવિનાશીને સારી પેઠે જાણતો (માનતો) નથી,
તે સૌની સામે પોતાની યોગમાયા વડે સારી રીતે
ઢંકાયેલો હું પ્રગટ નથી થતો.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment