असंयतात्मना योगो दुष्प्राप इति मे मति: |
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायत: ||
भा.गी. 6.36
જેનું મન સર્વથા વશમાં નથી એવા માણસ દ્વારા
યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે પરંતુ
ઉપાયપૂર્વક પ્રયત્નશીલ માણસ દ્વારા તથા જેણે
મનને વશ કર્યું છે એવા સાધકને યોગ પ્રાપ્ત થઈ
શકે છે, આવો મારો મત છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment