सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि |
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शन: ||
भा.गी. 6.29
બધી જગ્યાએ પોતાના સ્વરૂપને જોનારો અને
ધ્યાનયોગથી યુક્ત અંતઃકરણવાળો સાંખ્યયોગી
પોતાના સ્વરૂપને સર્વભૂતોમાં સ્થિત જુએ છે.અને
સર્વભૂતોને પોતાના સ્વરૂપમાં જુએ છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment