Tuesday, 25 March 2025

સમગ્રરૂપને નિઃસંદેહ જાણ


श्रीभगवानुवाच |
मय्यासक्तमना: पार्थ योगं युञ्जन्मदाश्रय: |
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ||
भा.गी. 7.1

શ્રીભગવાન બોલ્યા- હે પૃથાનંદન ! મારામાં આસક્ત
મનવાળો, મારે આશ્રિત થઈને યોગમાં જોડાયેલો તું જે
રીતે મારા જે સમગ્રરૂપને નિઃસંદેહ જાણીશ, તેને તે જ
પ્રકારે સાંભળ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment