श्रीभगवानुवाच |
मय्यासक्तमना: पार्थ योगं युञ्जन्मदाश्रय: |
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ||
भा.गी. 7.1
શ્રીભગવાન બોલ્યા- હે પૃથાનંદન ! મારામાં આસક્ત
મનવાળો, મારે આશ્રિત થઈને યોગમાં જોડાયેલો તું જે
રીતે મારા જે સમગ્રરૂપને નિઃસંદેહ જાણીશ, તેને તે જ
પ્રકારે સાંભળ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment