आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन |
सुखं वा यदि वा दु:खं स योगी परमो मत: ||
भा.गी. 6.32
હે અર્જુન! જે ભક્ત પોતાના શરીરની ઉપમાથી બધી
જગ્યાએ મને સમાન જુએ છે અને સુખ અથવા દુઃખનેય
બધામાં સમ જુએ છે, તે પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment