सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थित: |
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ||
भा.गी. 6.31
મારામાં એકાત્મભાવથી સ્થિત થઈને જે ભક્તિયોગી
સર્વ ભૂતોમાં રહેલા મારું ભજન કરે છે, તે સર્વ રીતે
વર્તતો હોવા છતાં પણ મારામાં જ વર્તાવ કરી રહ્યો
છે અર્થાત્ તે નિત્ય નિરંતર મારામાં જ સ્થિત છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment