चञ्चलं हि मन: कृष्ण प्रमाथि बलवद्दृढम् |
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ||
भा.गी. 6.34
કેમ કે હે શ્રીકૃષ્ણ ! મન ઘણું જ ચંચળ, પ્રમથન
સ્વભાવનું (સ્થિતિથી વિચલિત કરવા વાળું), જિદ્દી
અને બળવાન છે. એને વશમાં કરવાનું હું આકાશમાં
રહેલા વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment