मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये |
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वत: ||
भा.गी. 7.3
હજારો માણસોમાંથી કોઈ એક સિદ્ધિ એટલે કે
કલ્યાણ માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર
સિદ્ધો કોઈ એક જ મને તત્ત્વથી એટલે કે યથાર્થરૂપે
જાણે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment