Friday, 7 March 2025

ચંચળ મન હોવાને લીધે


अर्जुन उवाच |
योऽयं योगस्त्वया प्रोक्त: साम्येन मधुसूदन |
एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम् ||
भा.गी. 6.33

અર્જુન બોલ્યા-
હે મધુસૂદન ! આપે સમભાવે જે આ યોગ કહ્યો
છે, મન ચંચળ હોવાને લીધે હું આ યોગની નિત્ય
સ્થિતિને નથી જોતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment