Saturday, 1 March 2025

અનંત સુખનો અનુભવ


युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मष: |
सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ||
भा.गी. 6.28

આ પ્રમાણે પોતે-પોતાને નિરંતર પરમાત્મામાં
જોડતો રહીને નિષ્પાપ યોગી સુખપૂર્વક બ્રહ્મ
પ્રાપ્તિરૂપ અનંત સુખનો અનુભવ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment