युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मष: |
सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ||
भा.गी. 6.28
આ પ્રમાણે પોતે-પોતાને નિરંતર પરમાત્મામાં
જોડતો રહીને નિષ્પાપ યોગી સુખપૂર્વક બ્રહ્મ
પ્રાપ્તિરૂપ અનંત સુખનો અનુભવ કરે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment