एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय |
अहं कृत्स्नस्य जगत: प्रभव: प्रलयस्तथा ||
भा.गी. 7.6
સઘળા પ્રાણીઓના ઉત્પન્ન થવામાં પરા અને
અપરા આ બન્ને પ્રકૃતિઓનો સંયોગ જ કારણ
છે એવું તું સમજ. હું આખાય જગતનો પ્રભવ
તેમજ પ્રલય છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment