यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता |
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मन: ||
भा.गी. 6.19
જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની
જ્યોત ડોલતી નથી, યોગનો અભ્યાસ કરતાં વશ
કરેલા ચિત્તવાળા યોગીના ચિત્તની એવી જ ઉપમા
કહેવાઈ છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment