Tuesday, 18 February 2025

યોગ તો યથાયોગ્ય ચેષ્ટા કરનારનો જ સિદ્ધ થાય છે


युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु |
युक्तस्वप्नावबोधस्य योगो भवति दु:खहा ||
भा.गी. 6.17

દુઃખનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર-
વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો
તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ
થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment