तं विद्याद् दु:खसंयोगवियोगं योगसञ्ज्ञितम् |
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा ||
भा.गी. 6.23
જેમાં દુઃખોના સંયોગનો જ વિયોગ છે, એને
'યોગ' નામથી જાણવો જોઈએ. તે યોગ જે
ધ્યાન-યોગનું લક્ષ્ય છે, તે ધ્યાનયોગનો અભ્યાસ
ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક
કરવો જોઈએ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment