Saturday, 22 February 2025

વિચલિત થતો જ નથી


सुखमात्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमतीन्द्रियम् |
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वत: ||
भा.गी. 6.21

જે સુખ અનંત, ઇન્દ્રિયોથી અતીત અને
બુદ્ધિગ્રાહ્ય છે, તે સુખ અવસ્થામાં અનુભવે
છે અને જે સુખમાં સ્થિત થયેલો ધ્યાનયોગી
તત્ત્વથી પછી કદીયે વિચલિત થતો જ નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment