यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते |
नि:स्पृह: सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ||
भा.गी. 6.18
વશમાં કરેલું ચિત્ત જે વખતે પોતાના સ્વરૂપમાં
જ સ્થિત થઈ જાય છે અને સ્વયં સમસ્ત પદાર્થોથી
નિઃસ્પૃહ થઈ જાય છે તે વખતે તે યોગી છે-એમ
કહેવાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment