सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु |
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ||
भा.गी. 6.9
સુહૃદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ,
દ્વેષ્ય તેમજ બંધુગણોમાં, અને ધર્માત્માઓમાં
અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર
મનુષ્ય શ્રેષ્ઠ છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment