Friday, 14 February 2025

સાવધાન ધ્યાન યોગી


प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थित: |
मन: संयम्य मच्चित्तो युक्त आसीत मत्पर: ||
भा.गी. 6.14

સમ્યક્ રીતે શાન્ત અંતઃકરણનો નિર્ભય તથા
જે બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત છે એવો સાવધાન
ધ્યાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી
મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment