यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया |
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ||
भा.गी. 6.20
યોગનું સેવન કરવાથી જે અવસ્થામાં નિરુદ્ધ
ચિત્ત ઉપરામ થઈ જાય છે અને જે અવસ્થામાં
સ્વયં પોતે-પોતાથી પોતે-પોતાનો સાક્ષાત્કાર
કરતો પોતે-પોતાનામાં જ સંતુષ્ટ થઈ જાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment