Friday, 21 February 2025

પોતે-પોતાનામાં જ સંતુષ્ટ


यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया |
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ||
भा.गी. 6.20

યોગનું સેવન કરવાથી જે અવસ્થામાં નિરુદ્ધ
ચિત્ત ઉપરામ થઈ જાય છે અને જે અવસ્થામાં
સ્વયં પોતે-પોતાથી પોતે-પોતાનો સાક્ષાત્કાર
કરતો પોતે-પોતાનામાં જ સંતુષ્ટ થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment