Wednesday, 26 February 2025

પરમાત્મા સિવાયનું ચિંતન ન કરે


सङ्कल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषत: | मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्तत: ||
शनै: शनैरुपरमेद्बुद्ध्या धृतिगृहीतया | आत्मसंस्थं मन: कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ||
भा.गी. 6.24-25

સંકલ્પથી ઉત્પન્ન થનારી સઘળી કામનાઓને સર્વથા ત્યજીને
તેમજ મન વડે જ ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક્
રીતે રોકીને ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા ધીરે-ધીરે ઉપરામ થઈ જાય
અને મન બુદ્ધિને પરમાત્માસ્વરૂપમાં સમ્યક્ પ્રકારે સ્થિત કરીને
પછી પરમાત્મા સિવાય બીજા કશાયનું પણ ચિંતન ન કરે.

// हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे //

0 comments:

Post a Comment