Saturday, 15 February 2025

મનને નિરંતર પરમાત્મામાં જોડીને


युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानस: |
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ||
भा.गी. 6.15

વશ કરેલા મનનો યોગી મનને આ રીતે
નિરંતર પરમાત્મામાં જોડીને મારામાં સમ્યક
સ્થિતિવાળી જે નિર્વાણ પરમા શાન્તિ છે, તેને
પ્રાપ્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment