युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानस: |
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ||
भा.गी. 6.15
વશ કરેલા મનનો યોગી મનને આ રીતે
નિરંતર પરમાત્મામાં જોડીને મારામાં સમ્યક
સ્થિતિવાળી જે નિર્વાણ પરમા શાન્તિ છે, તેને
પ્રાપ્ત થઈ જાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment