प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् |
उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ||
भा.गी. 6.27
જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ
ચુક્યો છે, જેનું મન સમ્યક્ રીતે શાન્ત થઈ ગયું
છે, એવા આ બ્રહ્મરૂપ બનેલા યોગીને ચોક્કસ
ઉત્તમ અને સાત્ત્વિક સુખ પ્રાપ્ત થાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment