Monday, 17 February 2025

આ યોગ જ સિદ્ધ થાય છે


नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नत: |
न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ||
भा.गी. 6.16

હે અર્જુન ! આ યોગ ન તો ખુબ ખાનાર અને
ન બિલકુલ ન ખાનારનો તથા ન ઘણું ઊંઘનાર
અને ન બિલકુલ ન ઊંઘનારનો જ સિદ્ધ થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment