Thursday, 6 February 2025

નિર્વિકાર મનુષ્યને પરમાત્મા નિત્યપ્રાપ્ત છે


जितात्मन: प्रशान्तस्य परमात्मा समाहित: |
शीतोष्णसुखदु:खेषु तथा मानापमानयो: ||
भा.गी. 6.7

જેણે પોતે જ પોતાને જીતી લીધો છે તેવા
ઠંડી-ગરમી એટલે કે અનુકૂળતા-પ્રતિકૂળતા
સુખ-દુઃખાદિમાં તથા માન-અપમાનમાં
નિર્વિકાર મનુષ્યને પરમાત્મા નિત્યપ્રાપ્ત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment