उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् |
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन: ||
भा.गी. 6.5
પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરે, પોતાને
અધોગતિમાં ન નાખે; કારણકે પોતે જ
પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો
શત્રુ છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment