Monday, 3 February 2025

સઘળા સંકલ્પોનો ત્યાગી


यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते |
सर्वसङ्कल्पसंन्यासी योगारूढस्तदोच्यते ||
भा.गी. 6.4

કારણ કે જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં
તથા નથી કર્મોમાં પણ આસક્ત થતો, તે વખતે
તે સઘળા સંકલ્પોનો ત્યાગી મનુષ્ય યોગારૂઢ
કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment