Tuesday, 11 February 2025

ભોગબુધ્ધિથી સંગ્રહ ન કરવાવાળો


योगी युञ्जीत सततमात्मानं रहसि स्थित: |
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रह: ||
भा.गी. 6.10

ભોગબુધ્ધિથી સંગ્રહ ન કરવાવાળો, કશાયની
ઈચ્છા ન રાખનાર અને અંતઃકરણ તથા શરીરને
વશમાં રાખનાર યોગી એકલો જ એકાન્ત સ્થળે
સ્થિત થઈને મનને નિરંતર પરમાત્મામાં જોડે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment