Thursday, 13 February 2025

અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ


तत्रैकाग्रं मन: कृत्वा यतचित्तेन्द्रियक्रिय: | उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये ||
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिर: | सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ||
भा.गी. 6.12-13

તે આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને
વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે
યોગનો અભ્યાસ કરે.
કાયા, મસ્તક અને ડોકને સીધાં તેમજ અચળ રાખીને અને
અન્ય દિશાઓમાં ન જોતો માત્ર પોતાની નાસિકાના અગ્રભાગે
દ્રષ્ટિ ટેકવીને સ્થિર થઇ બેસે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment