शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मन: |
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ||
भा.गी. 6.11
શુદ્ધ ભૂમિ પર જેના પર ક્રમશઃ દર્ભ, મૃગચર્મ
અને વસ્ત્ર પાથરેલાં છે, તેમજ જે ન ઘણા ઊંચા
અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર
રૂપે સ્થાપીને.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment