बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जित: |
अनात्मनस्तु शत्रुत्वे वर्ते तात्मैव शत्रुवत् ||
भा.गी. 6.6
જેણે પોતે-પોતાથી પોતે-પોતાને જીતી લીધો છે,
તેના માટે પોતે જ પોતાનો મિત્ર છે અને જેણે પોતાને
જીત્યો નથી એવા અનાત્માનો આત્મા જ શત્રુતામાં શત્રુની
જેમ વર્તે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//