ये हि संस्पर्शजा भोगा दु:खयोनय एव ते |
आद्यन्तवन्त: कौन्तेय न तेषु रमते बुध: ||
भा.गी. 5.22
કેમ કે જે ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી
ઉત્પન્ન થતા ભોગ-સુખ છે, તે આદિ-અંતવાળા
અને દુઃખના જ હેતુ છે. તેથી હે કુંતીનંદન !
વિવેકશીલ મનુષ્ય તેમાં રમણ કરતો નથી.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment