श्रीभगवानुवाच |
अनाश्रित: कर्मफलं कार्यं कर्म करोति य: |
स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रिय: ||
भा.गी. 6.1
શ્રીભગવાન બોલ્યા-કર્મફળનો આશ્રય લીધા વિના
જે માણસ કર્તવ્ય કર્મ કરે છે, તે જ સંન્યાસી તથા
યોગી છે અને કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી
નથી હોતો. અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી
નથી હોતો.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment