यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव |
न ह्यसंन्यस्तसङ्कल्पो योगी भवति कश्चन ||
भा.गी. 5.2
હે અર્જુન ! લોકો જેને "સંન્યાસ" એવું કહે છે,
એને જ તું યોગ જાણ; કેમકે સંકલ્પોનો ત્યાગ
ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી થઈ
શકતો.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment