Thursday, 23 January 2025

માત્ર પરમાત્મામાં સુખવાળો


योऽन्त:सुखोऽन्तरारामस्तथान्तज्र्योतिरेव य: ।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ।।
भा.गी. 5.24

જે માણસ માત્ર પરમાત્મામાં સુખવાળો અને કેવળ
પરમાત્મામાં રમણ કરવાવાળો છે અને જે કેવળ
પરમાત્મામાં જ્ઞાનવાળો છે, તે બ્રહ્મમાં પોતાની
સ્થિતિનો અનુભવ કરવાવાળો (બ્રહ્મરૂપ બનેલો)
સાંખ્યયોગી નિર્વાણ બ્રહ્મને પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment