स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवो: |
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ ||
यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायण: |
विगतेच्छाभयक्रोधो य: सदा मुक्त एव स: ||
भा.गी. 5.27-28
બહારના પદાર્થોને બહાર જ ત્યજીને અને આંખોની
દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકમાં
વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે
ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જીતી લીધા છે, એવો જે
કેવળ મોક્ષપરાયણ છે તથા જે ઈચ્છા, ભય અને ક્રોધ
વિનાનો થઈ ગયો છે, તે મુનિ સદા મુક્ત જ છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment